ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

પંજાબ, હિમાચલમાં ભૂકંપના આંચકા

આજે ગુરૂવારે 29મી ઓગષ્ટના રોજ બપોરે 3.40 મિનેટે પંજાબ અને હિમાચલ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. જોકે પ્રારંભિક તબક્કે  કોઈ જાનહાનિના સમાચાર નથી.


પંજાબ અમુક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ધર્મશાલા, ચંડીગઢની આસાપાસ ભૂકંપના આચંકા અનુભવાયા છે. હોશિયારપુરની આસાપાસ ભૂકંપનું કેન્દ્ર મનાઈ રહ્યું છે. લાહોર અને પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.મળતી પ્રારંભિક માહિતી મુજબ, પંજાબ અને હિમાચલની સીમાનું આ કેન્દ્ર હોશિયારપુર ભૂકંપનું કેન્દ્ર મનાઈ રહ્યું છે. જોકે આ ભૂંકપનો આંચકાની તીવ્રતા 4.5 રહેવા પામી હતી.


News Published By   CNA TEAM,  
For Further Enquiry Mail  To    Editor.Charotar@Gmail.com

All right reserved by : ચરોતરનો અવાજ |