ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

આસારામના શિવ ન આવ્યા વ્હારે...

યૌન શોષણ મામલે ફસાયેલા આસારામ બાપુ શ્રાવણ માસ જેવા પવિત્ર દિવસો દરમ્યાન  અસત્ય બોલવા મજબૂર બની ગયા છે. બીજી તરફ કોંગ્રેસ મોદી અને બાપુના ગાઢ સંબંધોને ઉજાગર કરવા મથી રહી છે. તો ત્રીજી તરફ સીધેસીધો પ્રહાર કરનારા મોદી આસારામ મામલે આડકતરી રીતે નિવેદનો આપવા મજબૂર બની ગયા છે. આ વીડિંયોમાં મોદી અને આસારામ વચ્ચેના ગાઢ સંબંધો દર્શાવે છે જેમાં આસારામ મોદીને શિવ કહે છે. અને તે સમયને અનોખો સંગમ જણાવે છે. 






રાકેશ પંચાલ
News Published By   CNA TEAM,  For Further Enquiry Mail  To    Editor.Charotar@Gmail.com

All right reserved by : ચરોતરનો અવાજ |