ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ફૂલહાર સુધી જ સિમિત રહેલા બાપુ

વર્તમાન સમયમાં ગાંધી જયંતિ મોટાભાગના રાજકીય નેતાઓ માટે બાપુની પ્રતિમાને ફૂલહાર વિધિ પૂર્તિ સિમિત થઈ ગઈ છે જ્યારે નોકરીયાત વર્ગ માટે એક દિવસની રજા. તેવી પરિસ્થિતિમાંઆજની યુવા પેઢીને  ગાંધી વિચારસરણી બાબતે શું વિચારે છે તે જાણવું ઘણું અગત્યનું છે.



સાદગીભર્યુ જીવન તમે અપનાવી શકો ?



ગાંધી નિર્વાણ દિન વિશે જાણો છે ?


આતંકવાદનો ઉકેલ ગાંધીવાદી વિચારસરણીથી લાવી શકાય ?


મોટાભાગના યુવાનોની નજરે ગાંધી શું છે ?


ગાંધીજીને લગતું કોઈ પુસ્તક વાચ્યું છે ?


કોઈ એક વ્યક્તિનું નામ આપો જે તમારી નજરે ગાંધીવાદી હોય ?





All right reserved by : ચરોતરનો અવાજ |