ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

જૂઓ ચોથા નોરતાની રમઝટ

નવરાત્રિના ચોથા નોરતાએ ભારે અસમંજસની સ્થિતિ હતી. વરસાદને કારણે ગરબા આયોજકોની સ્થિતિ દયાજનક બની ગઈ હતી. જોકે પાર્ટી પ્લોટના ગરબા આયોજકોએ સત્વરે કામગીરી શરૂ કરી દેતા સમયસર મેદાનો ગરબા રમવા લાયક બની ગયા હતા. જેથી અનેક ખેલૈયાઓમાં વ્યાપેલી નિરાશામાં આશાનો દિવો પ્રગટ્યો હતો. અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યાં હતા.




Article Written By
All right reserved by : ચરોતરનો અવાજ |