ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

નડિયાદમાં ખેલૈયાઓ નહીં થાય નિરાશ

આજે મંગળવારે નવરાત્રિના ચોથા નોરતે વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદે ખેલૈયાઓને નિરાશ કર્યા છે તો આ નિરાશાને દૂર કરવા માટે આયોજકોએ પણ કમરકસી લીધી હોય તેવી કામગીરી નડિયાદમાં જોવા મળી છે. 






Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com

All right reserved by : ચરોતરનો અવાજ |