ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

વરસાદની રી એન્ટ્રી, ખેલૈયાઓ નિરાશ

ગુજરાત સહિત ચરોતર પંથકમાં ચોથા નોરતાંએ પડેલા વરસાદે પાર્ટી પ્લોટની અંદર ખુલ્લા મેદાનોમાં થતી નવરાત્રિની સામે પ્રશ્નાર્થ મુકી દીધો છે. નવરાત્રિ પહેલા મેદાનમાં ભરાયેલા પાણી દૂર કરાયા બાદ સત્વરે માટી નાંખીને તેને બરાબર કરવામાં આવ્યા હતા. પરંતુ આજે ચરોતર પંથકમાં સર્વત્ર પડેલા વરસાદે અનેક નવરાત્રિ આયોજકો અને ખેલૈયાઓને નિરાશ કર્યા છે.






Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |